- text
મોરબી : મોરબી નિવાસી સ્વ. ભુદરભાઈ ઓઘડભાઈ સોલંકીના પુત્ર હર્ષદભાઈ( નાનુભાઈ) ઉ.85 તે સ્વ.શાંતિભાઈના નાના ભાઈ તથા જોલી, મીરા, ઉર્વીકા, મોનીકા, વૈભવી તથા માનસીના પિતાજીનું આજરોજ તા.1જુલાઈના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.2જુલાઈને શનિવારના રોજ સાંજે 4 થી 6 વાળંદજ્ઞાતિની વાડી, ઝવેરી શેરી, લખધીરવાસ, વાંકાનેર દરવાજા પાસે, મોરબી મુકામે ખાતે રાખેલ છે.
- text
- text