ઉચીમાંડલ : પ્રાણજીવનભાઈ વાલજીભાઇ કુંડારીયાનું અવસાન

- text


મોરબી : મૂળગામ ઉચીમાંડલ હાલ મોરબી નિવાસી પ્રાણજીવનભાઈ વાલજીભાઇ કુંડારીયા(ઉ.વ.83),તે ભરતભાઈ,રજનીકાંતભાઈના પિતાશ્રી,છગનભાઈના ભાઈનું તા.24ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.27ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે પંચામૃત એપાર્ટમેન્ટ,ચિત્રકૂટ શેરી નં.5, છાત્રાલય રોડ,મોરબી ખાતે અને સાંજે 5 થી 7 કલાકે એમના નિવાસ સ્થાન ઉચીમાંડલ ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text