મોરબી નિવાસી માધવજીભાઈ સુવારિયા (માધાબાપા)નું અવસાન, આજે સાંજે સ્મશાનયાત્રા

- text


મોરબી : મૂળ શનાળા હાલ મોરબી નિવાસી માધવજીભાઈ સવજીભાઈ સુવારિયા (માધાબાપા) (ઉં.વ. 74) તે ગીરીશભાઈ સુવારિયા તથા મનોજભાઈ સુવારિયાના પિતાનું 21-3-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. તેમની સ્મશાનયાત્રા આજે 21-3-2024 ને ગુરુવાર સાંજે 4-30 કલાકે તેમના નિવાસ સ્થાન માધવ, હરિહરનગર, મોરબી ખાતેથી નીકળશે.

- text