ફડસર : બાબુભાઈ મોતીભાઈ કુંભરવાડિયાનું અવસાન

મોરબી : ફડસર નિવાસી બાબુભાઈ મોતીભાઈ કુંભરવાડિયા (ઉમર ૬૮), તે વસંતભાઈ અને કાનજીભાઈના પિતાનું તા. ૧૦/૦૪/૨૦૨૧ને શનિવારે અવસાન થયેલ છે. વર્તમાન પરસ્થિતિને અનુરૂપ ટેલીફોનીક...

મોરબી : દીનેશચંદ્ર મુગટલાલ ઠાકરનું અવસાન, ગુરૂવારે બેસણું

મોરબી : મૂળ ટંકારાવાળા હાલ મોરબી નિવાસી દીનેશચંદ્ર મુગટલાલ ઠાકર (ઉ.વ.77) (નૂતન સ્ટુડિયોવાળા) તે સ્વ. મુગટલાલ લક્ષ્મીશંકર ઠાકરના પુત્ર, સ્વ. બાલકૃષ્ણભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, જગદીશભાઈના...

મોરબી નિવાસી નકુલભાઈ મિસ્ત્રીનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રી (ઉ. 35) તે સ્વ. જયેશભાઈ બાબુભાઈ મિસ્ત્રી તથા ગં.સ્વ. હર્ષાબેન જયેશભાઈ મિસ્ત્રીના પુત્ર,મીનલબેન મિસ્ત્રીના પતિ, આદ્યા મિસ્ત્રીના પિતા,...

મોરબી : સુરેશભાઈ અંબાભાઈ વ્યાસનું અવસાન

મોરબી : સુરેશભાઈ અંબાભાઈ વ્યાસ તે દિનેશભાઈ, હર્ષદભાઈ, મહેશભાઈના ભાઈ તથા હિરેનભાઈના પિતા, તેમજ પ્રશાંતભાઈ, હિમાંશુભાઈના કાકા તથા દિવાનભાઈ, હાર્દિકભાઈના ભાઇજીનું અવસાન તા.29ના રોજ...

મોરબી નિવાસી વાઢારા સવિતાબેન છગનભાઈનું અવસાન

મોરબી : વાઢારા સવિતાબેન છગનભાઈનું તા. 13ને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15 ને સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન,...

રામગઢ (કોયલી)નિવાસી જીવરાજભાઈ માવજીભાઈ કાસુન્દ્રાનું અવસાન

  મોરબી : રામગઢ (કોયલી)નિવાસી જીવરાજભાઈ માવજીભાઈ કાસુન્દ્રા , તે રસિકભાઈ, મુકેશભાઈ અને સંજયભાઈના પિતાશ્રી નું તા. ૦૮/૧૧/૨૦૨૦ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે. હાલની...

મોરબી : માણેકબેન અરજણભાઈ અમૃતિયાનું અવસાન

મોરબી : માણેકબેન અરજણભાઈ અમૃતિયાનું તા.16 જુન, 2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતની લૌકિક ક્રિયા તથા બેસણું બંધ...

મોરબી નિવાસી જાગૃતિબેન ઓગાણજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જાગૃતિબેન પુનિતભાઈ ઓગાણજા (ઉં.વ. 53) તે પુનિતભાઈ માવજીભાઈ ઓગાણજા (મો.નં. 9849013775)ના પત્ની, માવજીભાઈ ધનજીભાઈ ઓગાણજા અને સ્વ. સવિતાબેન માવજીભાઈ ઓગાણજાના...

મોરબી ઢુંવાના ગણેશભાઈ કુંવરજીભાઇ તલસાણીયાનું અવસાન

મોરબી : મૂળ રાણેકપર હાલ ઢુવા નિવાસી ગણેશભાઈ કુંવરજીભાઇ તલસાણીયા (ઉ.વ.96) તે ભુદરભાઈ, વિનોદભાઈ, રમણિકભાઈ તથા રંજનબેન દામજીભાઈ ભાલારાના પિતા અને ખીમજીભાઈના મોટાભાઈનું અવસાન...

મોરબી : સોની પોપટલાલ રતિલાલનું અવસાન

  મોરબી: સોની રતિલાલ લક્ષ્મીચંદ વાગડીયાનાં પુત્ર પોપટલાલ (ઉ.વ.૬૨) તે મહેશભાઈ અને સતિષભાઈના મોટાભાઈ તેમજ કેતન અને વિરલનાં પિતા તેમજ રાજકોટ નિવાસી સોની અમૃતલાલ દેવજીભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : પગમાં ફ્રેક્ચર ધરાવતા મતદાતાને મદદરૂપ બનીને મતદાન કરાવતા બીએલઓ

મોરબી : જવાહર પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રના મતદાતા એવા સોલંકી મનસુખભાઇ ખીમજીભાઈનું બાઇક સ્લીપ થતા પગમાં ફ્રેક્ચર આવ્યું હોય, આ બુથના બીએલઓ ચમનભાઈ ડાભીએ...

માળિયાના પંથકમાં દિવ્યાંગ અને વૃદ્ધોને મદદરૂપ બનીને મતદાન કરાવતો ચૂંટણી સ્ટાફ

મોરબી : મોરબી - માળિયા વિધાનસભા વિસ્તારના દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોના નોડલ ઓફિસર રંજનબેન મકવાણા સહિતના સ્ટાફ દ્વારા માળિયા તાલુકાના ઘાટીલા, વેણાસર, વેજલપર, ચીખલી,...

માળિયાના રાસંગપર ગામે પ્રજ્ઞાચક્ષુ મતદારે ઉત્સાહભેર કર્યું વોટિંગ

મોરબી : લોકસભાની ચૂંટણી અન્વયે મોરબી જિલ્લામાં મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે માળીયા તાલુકાના રાસંગપરના પ્રજ્ઞાચક્ષુ મતદાર રાઘવજીભાઈ સનાળિયાએ પ્રજ્ઞાચક્ષુ હોવા છતા મતદાન કરી...

મોરબી જિલ્લાના મતદારોનો જનાદેશ ઇવીએમમાં કેદ, હવે 4 જુનની જોવાશે રાહ

ઇવીએમને સિલ કરી દેવાયા, હવે તેને રિસીવિંગ સેન્ટરોમાં મોકલી બાદમાં મોડી રાત સુધીમાં સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડી દેવાશે મોરબી : મોરબી જિલ્લાનાં મતદારોનો જનાદેશ ઇવીએમમાં કેદ...