સમલી : સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું અવસાન
મોરબી: મોરબી નિવાસી સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૩ને શનિવારના રોજ સાંજે ૩ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન...
મોરબી જિલ્લા કલેકટરના પિતાશ્રીનું અવસાન
મોરબી : મોરબી જિલ્લા કલેકટર ઘનશ્યામભાઈ તથા મુકેશભાઈ, પ્રવિણભાઈ અને પ્રદીપભાઈના પિતાશ્રી તનસુખલાલ મગનલાલ પંડયા ઉ.87નું તા.4ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...
સુખડીયા નટવરલાલ પ્રેમચંદભાઈનું અવસાન
અવસાન નોંધ (મોરબી)
સુખડીયા નટવરલાલ પ્રેમચંદભાઈ (ઉ.વ.84) તે સ્વ. પ્રેમચંદભાઈ ઓધવજીભાઈ ના પુત્ર તથા સ્વ. શેઠ મોહનલાલ કાલીદાશ (જેતપર મચ્છુ ) વાળા ના જમાઈ નુ...
મોરબી નિવાસી લાભુબેન આદ્રોજાનું અવસાન
મોરબી : મૂળ ભડીયાદ હાલ મોરબી નિવાસી લાભુબેન ખોડાભાઈ આદ્રોજા (ઉ. 78) તે સ્વ. ખોડાભાઈ હરજીભાઈ આદ્રોજાના પત્ની, રાજેશભાઈ ખોડાભાઈ આદ્રોજા (મો.નં. 9879125395), મનોજભાઈ...
મોરબી નિવાસી અનીલભાઈ જીવાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી અનીલભાઈ કરમશીભાઈ જીવાણી (ઉં.વ. 35) તે મનસુખભાઈ લાલજીભાઈ ગામી (મો.નં. 8758881066) પરસોત્તમભાઈ લાલજીભાઈ ગામી (મો.નં. 9979952898) તથા નરભેરામભાઈ લાલજીભાઈ ગામી...
મોરબી : પ્રજાપતિ બેચરભાઈ દમાભાઈ બરાસરાનું અવસાન : બેસણુ અને લૌકિક ક્રિયા મોકુફ
મોરબી : મૂળ જામનગર અને હાલ મોરબી રહેવાસી પ્રજાપતિ બેચરભાઈ દમાભાઈ બરાસરા (ઉ.વ.૯૫)નું આજરોજ તારીખ ૨૧/૩/૨૦૨૦ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ત્યારે...
મોરબી: જીવરાજભાઈ રાજાભાઈ કકાસણીયાનું અવસાન
મોરબી : જીવરાજભાઈ રાજાભાઈ કકાસણીયા તે ધનજીભાઈ, પ્રવિણભાઈ અને ચંદુલાલના પિતા તથા રાહુલભાઈના દાદાનું તા.6ના રોજ અવસાન થયેલ છે.સ્તગતનું બેસણું તા.8ને શનિવારે સવારે 8...
મોરબી : હંસરાજભાઈ (હસુશેઠ) ગંગારામભાઈ વામજાનું અવસાન
મોરબી : હંસરાજભાઈ ગંગારામભાઈ વામજા (હસુશેઠ) (ઉ.વ.-૭૪), તેઅો હડમતિયા સેવા સ.મં.લી ના પ્રમુખ દેવરાજભાઈ ગંગારામભાઈના ભાઈ તેમજ ચંદ્રમૌલીના પિતાશ્રીનું તા. 27/4/2020 સોમવારના રોજ અવસાન...
મોરબી : લાભુબેન લાલજીભાઈ બારૈયાનું અવસાન
મોરબી : મૂળ વાઘગઢ હાલ મોરબી નિવાસી લાભુબેન લાલજીભાઈ બારૈયા (ઉ.વ. 70), તે મહેશભાઈ (98796 13134)ના માતુશ્રી તેમજ અમરશીભાઈ (90998 70240), સુરેશભાઈ (99136 23748)...
મોરબી નિવાસી પીલુડિયા આમદભાઈ અલીભાઈનું અવસાન
મોરબી : મોરબી નિવાસી આમદભાઈ અલીભાઈ પીલુડિયા(જેતપર વાળા) તે ફારૂકભાઈ, અલતાફભાઈ તથા આબીદભાઈના પિતાનું તા.14ના રોજ અવસાન થયેલ છે. પુરુષોની જિયારત તા.16ને મંગળવારે સવારે...