મોરબી નિવાસી અનીલભાઈ જીવાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી અનીલભાઈ કરમશીભાઈ જીવાણી (ઉં.વ. 35) તે મનસુખભાઈ લાલજીભાઈ ગામી (મો.નં. 8758881066) પરસોત્તમભાઈ લાલજીભાઈ ગામી (મો.નં. 9979952898) તથા નરભેરામભાઈ લાલજીભાઈ ગામી (મો.નં. 9723329434)ના જમાઈનું તારીખ 20-3-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું તારીખ 23-3-2023 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ભડિયાદ મુકામે પટેલ સમાજવાડી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text