મોરબી નિવાસી પીલુડિયા આમદભાઈ અલીભાઈનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી આમદભાઈ અલીભાઈ પીલુડિયા(જેતપર વાળા) તે ફારૂકભાઈ, અલતાફભાઈ તથા આબીદભાઈના પિતાનું તા.14ના રોજ અવસાન થયેલ છે. પુરુષોની જિયારત તા.16ને મંગળવારે સવારે 9 થી 10 કલાકે મોહંમદ સલીમ મસ્જિદ વાવડી રોડ ખાતે તેમજ સ્ત્રીઓની જિયારત મનસુરી કોમ્યુનિટી હોલ, મોરબી ખાતે રાખેલ છે. તેમજ બેસણું તા.15 ને સોમવારે સાંજે 5 થી 7 કલાકે, તેમના નિવાસ સ્થાને લોમજીવન પાર્ક – 2, ભારત પાન વાળી શેરી, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે. મો.નં.99130 22200

- text

- text