- text
મોરબી : મોરબી જિલ્લા કલેકટર ઘનશ્યામભાઈ તથા મુકેશભાઈ, પ્રવિણભાઈ અને પ્રદીપભાઈના પિતાશ્રી તનસુખલાલ મગનલાલ પંડયા ઉ.87નું તા.4ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને સોમવારે સમય સાંજના 5 થી 7 પંચમુખી હનુમાનજી મંદિર,ઉમા વિદ્યા સંકુલ સામે, વેજીટેબલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.
- text
- text