મોરબી જિલ્લા કલેકટરના પિતાશ્રીનું અવસાન

- text


મોરબી : મોરબી જિલ્લા કલેકટર ઘનશ્યામભાઈ તથા મુકેશભાઈ, પ્રવિણભાઈ અને પ્રદીપભાઈના પિતાશ્રી તનસુખલાલ મગનલાલ પંડયા ઉ.87નું તા.4ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને સોમવારે સમય સાંજના 5 થી 7 પંચમુખી હનુમાનજી મંદિર,ઉમા વિદ્યા સંકુલ સામે, વેજીટેબલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text