મોરબી : લાભુબેન લાલજીભાઈ બારૈયાનું અવસાન

- text


મોરબી : મૂળ વાઘગઢ હાલ મોરબી નિવાસી લાભુબેન લાલજીભાઈ બારૈયા (ઉ.વ. 70), તે મહેશભાઈ (98796 13134)ના માતુશ્રી તેમજ અમરશીભાઈ (90998 70240), સુરેશભાઈ (99136 23748) તથા કાંતિલાલ (99251 73245)ના ભાભીનું તા. 08/10/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text