મોરબીના જીકીયારી નિવાસી મગનભાઈ ઝાલરીયાનું અવસાન

- text


મોરબી : મોરબીના જીકીયારી (રામનગર) નિવાસી મગનભાઈ કચરાભાઈ ઝાલરીયા (ઉં.વ 83) તે ભરતભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9978180323), પ્રકાશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9925398239), કિશોરભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9313725126) અને સુરેશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9979134687)ના પિતાનું તારીખ 27-10-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતની લૌકિક ક્રિયા/પ્રભુ પ્રસાદ તારીખ 6-11-2023 ને સોમવારે સવારે તેઓના નિવાસ સ્થાને જીકીયારી (રામનગર) મુકામે રાખવામાં આવી છે.

- text

- text