મોરબી નિવાસી જાગૃતિબેન ઓગાણજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જાગૃતિબેન પુનિતભાઈ ઓગાણજા (ઉં.વ. 53) તે પુનિતભાઈ માવજીભાઈ ઓગાણજા (મો.નં. 9849013775)ના પત્ની, માવજીભાઈ ધનજીભાઈ ઓગાણજા અને સ્વ. સવિતાબેન માવજીભાઈ ઓગાણજાના પુત્રવધુ, કાર્તિકભાઈ પુનિતભાઈ ઓગાણજા, પુજા મંયકભાઈ ફેફરના માતા, ભક્તિબેન કાર્તિકભાઈ ઓગાણજા, મયંકભાઈ અરવિંદભાઈ ફેફર, કેયુરભાઈ રમેશભાઈ દલસાણીયાના સાસુ, મનોજભાઈ માવજીભાઈ ઓગાણજા, દક્ષાબેન મનોજભાઈ ઓગાણજાના ભાભી, ભક્તિ કેયુરભાઈ દલસાણીયાના કાકી, અથર્વ મયંકભાઈ ફેફરના નાની, સ્વ. પિતાંબરભાઈ વિઠ્ઠલભાઈ મારવણીયા, ગં.સ્વ. પ્રભાબેન પિતાંબરભાઈ મારવણીયાના દીકરી, રાજેશભાઈ પિતાંબરભાઈ મારવણીયા (મો.નં. 9133555597)ના બહેન અને વર્ષાબેન રાજેશભાઈ મારવણીયાના નણંદનું તારીખ 23-08-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-08-2023 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text