મોરબી : હંસાબેન મનહરલાલ પંડયાનું અવસાન

મોરબી : મૂળ વાંકાનેર હાલ મોરબી ચા. મ. મો. બ્રાહ્મણ હંસાબેન મનહરલાલ પંડયા (ઉમર વર્ષ 80), તે સ્વ. ભરતભાઈ તથા સ્વ. જયેશભાઈ, ચંદ્રવદનભાઈ પંડયા...

મોરબી : અંબારામદાસ અગ્રાવત અને ડૉ.દુર્લભરામ અગ્રાવતનું નિધન

મોરબી : કાંતિપૂર ગામના નિવાસી અંબારામદાસ સુંદરદાસ અગ્રાવત તે રાજુભાઇના પિતાશ્રીનું તેમજ મોરબીના નિવાસી ડો.દુર્લભરામ સુંદરદાસ અગ્રાવત તે મેહુલભાઈના પિતાશ્રીનું તા. ૭ ના રોજ...

મોરબી કાંતિલાલ જશરાજભાઈ મીરાણી નું અવસાન,

મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ જશરાજભાઈ મીરાણી (ઉ.વ.75) તે સુનિલભાઈ, અભયભાઈ તથા સપનાબેન ના પિતા તેમજ બચુભાઈ ઓધવજીભાઈ બુદ્ધદેવ(બાલંભાવાળા)ના જમાઈનું તા. 3-10-2019 ને ગુરુવારના...

ગાંધીનગર નિવાસી અલ્પેશભાઈ કરમશીભાઈ ઘોડાસરાનું અવસાન 

મોરબી : ઘોડાસરા અલ્પેશકુમાર તે સ્વ. કરમશીભાઈ રતિલાલ ઘોડાસરા, ગં.સ્વ.હેમલતાબેન કરમશીભાઈ ઘોડાસરાના પુત્ર, અજયભાઈ (9099052125) , અલ્પાબેન અમૃતલાલ છત્રોલાના ભાઈ, હેમાક્ષીબેનના પતિ, કવનભાઈ (9737199220),...

મોરબી : વાસુદેવભાઈ નવલશંકર ઠાકરનું અવસાન

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી વાસુદેવભાઈ નવલશંકર ઠાકર (વી.એન.ઠાકર, નિવૃત કર્મચારી, એલ.ઇ. કોલેજ), તે ચંદ્રકાંતભાઈ, કનૈયાલાલના ભાઈ તથા દિનેશભાઇ અને સ્વ. શૈલેષભાઇના પિતા...

અવસાન નોંધની યાદી : 17 એપ્રિલ (10:20 AM)

મોરબી : શોભનાબેન હરેશભાઈ સોલંકીનું અવસાન મોરબી : શોભનાબેન હરેશભાઈ સોલંકી, તે હરેશભાઇ ભગવાનજીભાઈ સોલંકીના ધર્મપત્ની તથા સંદીપ તેમજ કેતનના માતુશ્રીનું તા. 16/04/2021ના રોજ અવસાન...

મોરબીના જ્યોત્સ્નાબેન ચંદુભાઈ સંઘાણીનું અવસાન

મોરબી : મૂળ ઘુંટુનિવાસી જ્યોત્સ્નાબેન ચંદુભાઈ સંઘાણી(ઉ. વ. 61), તે જયેશભાઇ ચંદુભાઈ સંઘાણીના માતાનું તારીખ 20ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું...

મોરબી નિવાસી અનીલભાઈ જીવાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અનીલભાઈ કરમશીભાઈ જીવાણી (ઉં.વ. 35) તે મનસુખભાઈ લાલજીભાઈ ગામી (મો.નં. 8758881066) પરસોત્તમભાઈ લાલજીભાઈ ગામી (મો.નં. 9979952898) તથા નરભેરામભાઈ લાલજીભાઈ ગામી...

મોરબી જીલ્લા કલેક્ટર આર.જે.માંકડીયાના મોટાભાઈનુ દુઃખદ અવસાન

મોરબી જીલ્લા માં કલેક્ટર તરીકે ફરજ બજાવતા આર.જે.માંકડીયા ના મોટાભાઈ જીવનલાલ જેરાજભાઈ માંકડીયા ઉ.વ.62નુ ગત તા.02/07/2018ને સોમવારના રોજ દુઃખદ અવસાન થઈ ગયુ છે જેમા...

મોરબી : નરેન્દ્રભાઈ( ટીનાભાઈ) પોપટનું અવસાન

મોરબી : નરેન્દ્રભાઈ ( ટીનાભાઈ) તે સ્વ.ભોગીલાલ ખીમજીભાઈ પોપટના પુત્ર, પારસના પિતા, મનુભાઈ ખીમજીભાઈ પોપટના ભત્રીજા,કિરીટભાઈ, ધર્મેન્દ્રભાઈ, રાજેશભાઇ, નિલેશભાઈ, વિશાલભાઈના મોટાભાઈનું તા. 3ના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...

નીલકંઠ સેલ્સ એજન્સી : પ્લાયવુડને લગતી તમામ આઇટમોની વિશાળ વેરાયટી, એકદમ વ્યાજબીભાવે

  હાર્ડવેર, લેમીનેટ, કોરિયન અને મોડયુલર કિચન મટિરિયલની તમામ આઇટમો મળશે : 35 વર્ષનો વિશ્વાસ, હજારો રેગ્યુલર ગ્રાહકો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડને લગતી આઇટમો...

તમે કામ નથી કરતા એટલે જ મારે આવવું પડે છે ! પાલિકા કર્મીઓના ક્લાસ...

ચાલુ મીટીંગે રજુઆત માટે નાગરિકોનું ટોળું આવી ચડ્યું, કલેકટરે જવાબદાર અધિકારીને દોડાવ્યા  મોરબી : ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ...