મોરબી : વાસુદેવભાઈ નવલશંકર ઠાકરનું અવસાન

- text


મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી વાસુદેવભાઈ નવલશંકર ઠાકર (વી.એન.ઠાકર, નિવૃત કર્મચારી, એલ.ઇ. કોલેજ), તે ચંદ્રકાંતભાઈ, કનૈયાલાલના ભાઈ તથા દિનેશભાઇ અને સ્વ. શૈલેષભાઇના પિતા તેમજ કૌશિક, યશના દાદાનું તા. 30 ને શનિવારના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા. 1 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, અંબિકા નિવાસ વર્ધમાન નગર, સામાં કાંઠે, મોરબી- 2 ખાતે રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text