અંબાલા : અમૃતબેન અવચરભાઈ અંદરપાનું અવસાન

- text


મોરબી : ગામ અંબાલા નિવાસી અમૃતબેન અવચરભાઈ અંદરપા (ઉ.વ. 80), તે કેશવજીભાઇ, મુકેશભાઇ અને રમેશભાઈના માતુશ્રી તથા બિપીનભાઇના દાદીનું તા. 31/10/2021ને રવિવારના રોજ અવસાન પામ્યા છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.01/11/2021 ને સોમવારના રોજ સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધી રાખેલ છે. (કેશવજીભાઈ 97255 09034, રમેશભાઈ 99795 88414, બિપિનભાઈ 95862 76378)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text