અવસાન નોંધની યાદી : 17 એપ્રિલ (10:20 AM)

- text


મોરબી : શોભનાબેન હરેશભાઈ સોલંકીનું અવસાન

મોરબી : શોભનાબેન હરેશભાઈ સોલંકી, તે હરેશભાઇ ભગવાનજીભાઈ સોલંકીના ધર્મપત્ની તથા સંદીપ તેમજ કેતનના માતુશ્રીનું તા. 16/04/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 19/04/2021ના રોજ સવારે 10-00થી 12-00 અને સાંજે 4-00 થી 6-00 કલાક દરમ્યાન રાખેલ છે. (હરેશભાઈ સોલંકી મો.ન.79849 90135, સંદીપ મોં.ન.91069 58598, કેતન-75670 61061, જ્યેન્દ્ર-99090 80950)


ટંકારા : જાદવજીભાઈ રૂગનાથભાઈ ભાટીયાનું અવસાન

ટંકારા : જાદવજીભાઈ રૂગનાથભાઈ ભાટીયા (ઉ.વ. 77), તે રાજેશભાઈ (99746 96747), પ્રવિણભાઇ (75729 96747) અને ભાનુબેનના પિતા, છગનભાઇ, હીરજીભાઈ અને મણીભાઈ (90991 90363)ના ભાઈનું તા. 16-04-2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.

- text


ટંકારા : મનજીભાઈ મોહનભાઇ ઘેટીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી મનજીભાઈ મોહનભાઇ ઘેટીયા (ઉ.વ. ૮૩), તે અમ્રુતલાલ (89803 05458), દલસુખભાઈ (99782 07130), કાંતિલાલ (99090 64651), ભરતભાઇ (99139 83799) તથા સ્વ. જયેશભાઈના પિતાશ્રીનું તા. ૧૬-૪-૨૦૨૧ને શુકવારે અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણા સહિતની વિધી મોકુફ રાખી છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.

- text