મોરબી : હંસાબેન મનહરલાલ પંડયાનું અવસાન

- text


મોરબી : મૂળ વાંકાનેર હાલ મોરબી ચા. મ. મો. બ્રાહ્મણ હંસાબેન મનહરલાલ પંડયા (ઉમર વર્ષ 80), તે સ્વ. ભરતભાઈ તથા સ્વ. જયેશભાઈ, ચંદ્રવદનભાઈ પંડયા (નિવૃત્ત શિક્ષક), જાગૃતિબેન ડી. જોશી તેમજ હિનાબેન એન. જાનીના માતુશ્રી, કંદર્પભાઇ, મૌલિકભાઈ તથા પાર્થના દાદીમા તેમજ સ્વ. હરીભાઈ દવેના દીકરીનું તા. 09/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તેમજ પિયર પક્ષનું બેસણું તા. 12/04/2021ને સોમવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી રાખેલ છે. (ચંદ્રવદનભાઈ પંડયા 99240 58129, કંદર્પભાઈ પંડયા 99045 91951, પાર્થભાઇ પંડ્યા 99253 60051, ડો. રમેશભાઇ એચ. દવે 94294 71272, ડો. રમણીકભાઈ એચ. દવે 98246 57419, ડો. હર્ષદભાઈ એચ. દવે 98799 30285)

- text