મોરબી : જગદીશભાઈ ભાણજીભાઈ શેરસિયાનું અવસાન

- text


મોરબી : જગદીશભાઈ ભાણજીભાઈ શેરસિયા તે લાભુબેન જગદીશભાઈ શેરસિયાના પતિ, નિલેશભાઈ જગદીશભાઈ શેરસિયા, ધનંજયભાઈ જગદીશભાઈ શેરસિયાનાના પિતા, ઉષાબેન નિલેશભાઈ શેરસિયાના સસરા, મિહિરભાઈ નિલેશભાઈ શેરસિયા, હેમાંગીબેન નિલેશભાઈ શેરસિયાના દાદા, મનુભાઈ ભાણજીભાઈ શેરસિયા, સ્વ.વિરજીભાઈ ભાણજીભાઈ શેરસિયાના ભાઈનું તા.17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને ગુરૂવારના રોજ સવારે 8થી 10 કલાકે આલાપ પાર્ક સોસાયટી, શેરી નં.15, શંકર મંદિર પાસે, કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text