ફડસર : બાબુભાઈ મોતીભાઈ કુંભરવાડિયાનું અવસાન

- text


મોરબી : ફડસર નિવાસી બાબુભાઈ મોતીભાઈ કુંભરવાડિયા (ઉમર ૬૮), તે વસંતભાઈ અને કાનજીભાઈના પિતાનું તા. ૧૦/૦૪/૨૦૨૧ને શનિવારે અવસાન થયેલ છે. વર્તમાન પરસ્થિતિને અનુરૂપ ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. તેમજ ઉતરક્રિયા ૧૫/૦૪/૨૦૨૧ના રોજ રાખેલ છે.
વસંતભાઈ બાબુભાઈ કુંભરવાડિયા : ૭૬૦૦૧૭૮૨૫૩
કાનજીભાઈ બાબુભાઈ કુંભરવાડિયા : ૭૬૦૦૫૪૭૧૧૧

- text