મોરબી ઢુંવાના ગણેશભાઈ કુંવરજીભાઇ તલસાણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ રાણેકપર હાલ ઢુવા નિવાસી ગણેશભાઈ કુંવરજીભાઇ તલસાણીયા (ઉ.વ.96) તે ભુદરભાઈ, વિનોદભાઈ, રમણિકભાઈ તથા રંજનબેન દામજીભાઈ ભાલારાના પિતા અને ખીમજીભાઈના મોટાભાઈનું અવસાન થયું છે. તેમનું બેસણું તા.10 સોમવારે બપોરે 3થી6 દરમિયાન તેમના નિવાસસ્થાને ઢુવા ખાતે રાખેલ છે.

- text

- text