મોરબી : દીનેશચંદ્ર મુગટલાલ ઠાકરનું અવસાન, ગુરૂવારે બેસણું

- text


મોરબી : મૂળ ટંકારાવાળા હાલ મોરબી નિવાસી દીનેશચંદ્ર મુગટલાલ ઠાકર (ઉ.વ.77) (નૂતન સ્ટુડિયોવાળા) તે સ્વ. મુગટલાલ લક્ષ્મીશંકર ઠાકરના પુત્ર, સ્વ. બાલકૃષ્ણભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, જગદીશભાઈના ભાઈ, નિલેશ તથા પુનમબેન પાઠકના પિતાશ્રી, સ્વ.ભાઈશંકરભાઈ રેવાશંકરભાઈ ભટ્ટ ( ખાખરેચી) વાળાના જમાઈનું તા. 16ના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.20ને ગુરુવારના રોજ સાંજે 4:30થી 5:30 સુધી જડેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text