મોરબી : માણેકબેન અરજણભાઈ અમૃતિયાનું અવસાન

- text


મોરબી : માણેકબેન અરજણભાઈ અમૃતિયાનું તા.16 જુન, 2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતની લૌકિક ક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. અને ટેલિફોનિક બેસણું રાખેલ છે. (મો.નં. બાબુભાઈ 98252 80618, મધુભાઈ 79843 91976, વજુભાઈ 98256 34115)

- text

- text