મોરબી : સોની પોપટલાલ રતિલાલનું અવસાન

- text


 

મોરબી: સોની રતિલાલ લક્ષ્મીચંદ વાગડીયાનાં પુત્ર પોપટલાલ (ઉ.વ.૬૨) તે મહેશભાઈ અને સતિષભાઈના મોટાભાઈ તેમજ કેતન અને વિરલનાં પિતા તેમજ રાજકોટ નિવાસી સોની અમૃતલાલ દેવજીભાઈ રાણપરાના જમાઈનું તા.૩૦ને મંગળવારનાં રોજ અવસાન થયેલ છે, વર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને સદગતનું ટેલિફોનીક બેસણું તા૧ને ગુરૂવારનાં રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ કલાકે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
મહેશભાઈ:9428465860
સતિષભાઈ:9374817266
કેતન:9898392552
વિરલ:9909595544

- text