મોરબી : વાઢારા સવિતાબેન છગનભાઈનું તા. 13ને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15 ને સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, કુંભાર શેરી, મોરબી ખાતે રાખ્યું છે.
સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું
Gandhinagar: મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું...
મોરબી વિધાનસભામાં 58.26 ટકા, વાંકાનેર વિધાનસભામાં 64.67 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 65.88 ટકા મતદાન નોંધાયું
મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું...