મોરબીના સત્યેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની અમાસ નિમીત્તે મહાઆરતી યોજાશે

- text


મોરબી : મોરબીમાં ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. 15ને શુક્રવારે સાંજે 7 કલાકે શ્રાવણ માસની અમાસ નિમીત્તે ઓર્કેસ્ટ્રા પાર્ટી સાથે અને ફટાકડાની આતશબાજી સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતીનો સર્વે ધર્મપ્રિય જનતાને લાભ લેવા સત્યેશ્વર મહાદેવ મંદિરના મહંત પીન્ટુ ગીરીબાપુ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text