મોરબી : અમીતભાઈ નગીનચંદ્ર રાચ્છનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી અમીતભાઈ નગીનચંદ્ર રાચ્છ (ઉ.38),તે સ્વ.નગીનચંદ્ર રતિલાલના દીકરા,સ્વ.રોહિત નગીનચંદ્ર રાચ્છના નાના ભાઈ અને તે સ્વ.ભુપેન્દ્રભાઈ પ્રેમજીભાઈ કટારીયા (વાંકાનેર)ના જમાયનું તા. 26/06/2022 ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે.સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.27/06/2022ને સોમવારના રોજ સાંજે 5 વાગ્યે જલારામ પ્રાથના મંદિર, અયોધ્યા પુરી રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text