મોરબી : અંબારામભાઈ વાલજીભાઈ ઠોરીયાનું અવસાન

- text


મોરબી : મુળ બગથળા હાલ સરઘર ટાવર, ધુનડા રોડ, મોરબી નિવાસી અંબારામભાઈ વાલજીભાઈ ઠોરીયા (ઉ.વ. ૬૬) નું તા. ૨૯-૦૮-૨૦૨૧ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્ગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. તથા બેસણું તા. ૦૨-૦૯-૨૦૨૧, ગુરૂવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે રાખેલ છે.

- text

સવજીભાઇ વાલજીભાઇ ઠોરીયા (મો. ૭૬૦૦૪ ૨૩૩૨૩)
મનિષભાઇ અંબારામભાઇ ઠોરીયા (મો. ૯૯૦૯૯ ૮૮૨૦૬)
સામજીભાઇ નથુભાઇ ઠોરીયા (મો. ૯૪૨૮૦ ૩૪૩૩૮)
હર્ષદભાઇ નથુભાઇ ઠોરીયા (મો. ૯૯૧૩૯ ૧૪પપ૬)
કમલેશભાઇ સવજીભાઇ ઠોરીયા (મો. ૯૭૨૭૦ ૩૦૪૫૯)
અતુલભાઇ સવજીભાઇ ઠોરીયા (મો. ૯૪૨૯૦ ૯૯૨૨૬)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text