મોરબી : ચાર્મીબેન ઉદયભાઈ આદ્રોજાનું અવસાન

- text


મોરબી : મુ. મોડપર હાલ મોરબી નિવાસી ચાર્મિબેન ઉદયભાઈ આદ્રોજા (ઉ.વ.22), તે ઉદયભાઈ ચંદ્રેશભાઈ આદ્રોજાના પત્નિનું તા. ૨૯/૦૮/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૦૨/૦૯/૨૦૨૧ ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે અમારા નિવાસ સ્થાન અક્ષર, દર્શન બંગલોજ, પુનિતનગર, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

દિનેશભાઇ રવજીભાઈ આદ્રોજા – 99252 58575
ચંદ્રેશભાઈ રતિલાલભાઈ આદ્રોજા – 98794 16358
જીજ્ઞેશભાઈ રતીલાલ ભાઈ આદ્રોજા – 98256 57684


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text