લીલાપર : 101 વર્ષીય નાથીબેન અંબારામભાઈ વસિયાણીનું અવસાન 

- text


મોરબી : મૂળ લુણસર હાલ લીલાપર નિવાસી નાથીબેન અંબારામભાઈ વસિયાણી (ઉ.વ. 101), તે બેચરભાઈ (નિવૃત ઓફિસર રાજકોટ ડેરી, 97373 12569), શાંતિલાલ (97248 29130)ના માતુશ્રી, ચતુરાબેન અને સવિતાબેનના સાસુ, સાગરભાઈ (90991 79492) અને પાર્થભાઈ (85113 18542)ના દાદી તેમજ રચનાબેન અને વંદનાબેનના દાદી સાસુનું તા. 26/01/2022ને બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 31/01/2022ને સોમવારે સવારે 8થી 1 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text