મોરબી : રમેશચંદ્ર વાલજીભાઇ તન્નાનું અવસાન

- text


મોરબી : કચ્છ ગામ ગુહરવાળા હાલ મોરબી નિવાસી કચ્છી-લોહાણા સ્વ. રમેશચંદ્ર વાલજીભાઇ તન્ના (બારદાનવાળા) (ઉ.વ. ૮૬ ), તે સ્વ. વાલજી દયાલજીભાઈના પુત્ર, સ્વ. અનસુયાબેનના પતિ, સ્વ. મગનલાલ, સ્વ. શિવજીભાઈ, શાંતીભાઈ, સ્વ. મધુબેન, સ્વ. દેવીબેન, જલબળાબેનના ભાઈ, સ્વ. વિસનજી સુંદરજી અનમ (બુધુ શેઠ)ના જમાઈ, ધીરજલાલ, પ્રવીણભાઈ, નીતિનભાઈ, અશોકભાઈ, રંજનબેન વિજયભાઈ ગટ્ટા, દક્ષાબેન ભરતભાઈ ગણાત્રાના પિતાશ્રી, જીજ્ઞેશ, ચંદ્રકાંત, બંસી, રોની, તૃપ્તી, હેમાલી, કોમલ, ડોલીના દાદાનું અવસાન થયેલ છે. સદગતનુ ટેલીફોનીક બેસણું તારીખ ૨૮/૦૧/૨૦૨૨ને શુક્રવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (ધીરૂભાઈ 98980 23108, પ્રવિણભાઇ 98799 30533, નીતિનભાઈ 99136 23344, અશોકભાઈ 98252 33899)

- text