જેતપર : કરશનભાઇ શીવાભાઈ અમૃતિયાનું અવસાન

- text


મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી કરશનભાઇ શીવાભાઈ અમૃતિયા (ઉ.વ. 76), તે હસમુખભાઈ તથા જયેશભાઇના પિતા તેમજ જયના દાદાનું તા. 15/07/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (હસમુખભાઈ 90333 35709, જયેશભાઇ 98983 96897)

- text

- text