મોરબી: ચકુભાઈ કાનજીભાઈ બાવરવાનું નિધન, ટેલિફોનિક બેસણું

- text


મોરબી: મૂળ ચાંચાવદરડા નિવાસી હાલ મોરબી રહેતા ચકુભાઈ કાનજીભાઈ બાવરવા ઉં.વ. 89 તે, પ્રાણજીવનભાઈ (9825548438), ભુદરભાઈ (9825314318), રસિકભાઈ (9898501278) અને રમેશભાઈ (9879119788)ના પિતાનું તારીખ 23/3/21ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.27/03/21ને શનિવારે સવારે 08:00થી 10:00 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text