મોરબી : પ્રવીણસિંહ ગોપાલસિંહ ઝાલાનું અવસાન

- text


મોરબી : મૂળ રંગપરવાળા પ્રવીણસિંહજી ગોપાલસિંહજી ઝાલા (ઉ.વ.80), તે કિરીટસિંહ, ગજેન્દ્રસિંહના પિતાશ્રી, કુલદીપસિંહ, સંદીપસિંહ, મયુરસિંહના દાદાનું તા. 24ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.26ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન આશાપાર્ક સોસાયટી, સામાંકાંઠે, મોરબી-2 ખાતે રાખેલ છે.

- text