મોરબી : કાવઠિયા શામજીભાઈ રાઘવજીભાઇનું અવસાન
મોરબી : કાવઠિયા શામજીભાઈ રાઘવજીભાઇ (ઉમર વર્ષ 79), તે ચંદુલાલભાઈ (97276 32600)અને અશ્વિનભાઈ (99139 66600)ના પિતાનું તારીખ 06/09/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે....
મોરબી : કાંતિલાલ હરિલાલ પાટડીયાનું અવસાન
મોરબી : સોની કાંતિલાલ હરિલાલ પાટડીયા (ઉ.વ. ૮૯), તે હરિલાલ વલ્લભદાસ પાટડીયા (વનાળિયાવાળા)ના જયેષ્ઠ પુત્ર તથા મણિલાલ, જયસુખભાઇ, ગીરીશભાઈ, હર્ષદભાઈના પિતાશ્રીનું તા. ૧૮-૧૨-૨૦૨૦ને શુક્રવારે...
રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરાનું અવસાન
મોરબી : રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરા (ઉ.વ.17) તે અમૃતલાલ પરસોતમભાઈ ઘોડાસરાના દીકરી તથા પ્રાગજીભાઈ પરસોતમભાઈ ઘોડાસરા, નાગજીભાઇ પરસોતમભાઈ ઘોડાસરા, રમેશભાઈ પરસોતમભાઈ ઘોડાસરાના ભત્રીજીનું...
મોરબી: વર્ષાબેન અશ્વિનભાઈ હીરાણીનું અવસાન
મોરબી: વર્ષાબેન અશ્વિનભાઈ હીરાણી તે, સ્વ. અશ્વિનભાઈ મોહનલાલ હીરાણીના પત્નિ તથા બ્રિજેશભાઈ (8264894798)ના માતા તથા પ્રકાશભાઈ હીરાણી (8264554009)ના ભાભીનું તારીખ 8ને ગુરુવારના રોજ અવસાન...
ટંકારા : ટંકારા હંસાબેન ગુણવંતભાઈ દેવમુરારીનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી હંસાબેન ગુણવંતભાઈ (ઉ.વ.૭૨),તે સ્વ. ગુણવંતભાઈ જાનકીદાસ દેવમુરારી (પોલીસ)પત્ની,સ્વ. અલ્પેશભાઈ, અલકાબેન જગદીશભાઈ કુબાવત (ટંકારા), હિનાબેન સુરેશભાઈ ખોખાણી (ટંકારા), ચંદ્રિકાબેન જીતેશભાઈ અગ્રાવત...
મોરબી : રામજીભાઈ હીરાભાઈ ચાવડાનું અવસાન
મોરબી : મૂળ આદરણાંના વતની હાલ મોરબી નિવાસી ભુવાશ્રી રામજીભાઈ હીરાભાઈ ચાવડા (ઉ.વ.70) તે સુરેશભાઈ તથા નરેન્દ્રભાઈના પિતા તેમજ ખીમજીભાઈના મોટાભાઈ તેમેજ રિપોર્ટર કિશોરભાઈ...
મોરબી : દામોદરદાસ રૂગનાથદાસ રાણપરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હાલ રાજકોટ સ્વ. રૂગનાથદાસ કરસનદાસ રાણપરાના પુત્ર દામોદરદાસ તે સ્વ. તુલસીદાસ ભાઈ તથા અશ્વિનભાઈ, પરમાનંદ ભાઈ, હિતેશભાઈના મોટાભાઈ તથા સ્વ...
મોરબી : વિનોદભાઈ ધનજીભાઈ પીઠડીયાનું અવસાન , સોમવારે ઉઠમણું
મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના વિનોદભાઈ ધનજીભાઈ પીઠડીયા ( ઉ.વ.-૬૬) તે સ્વ ધનજીભાઈ ચકુભાઈ પીઠડીયાના પુત્ર તથા વિજયભાઈ (વિજય સુટવાલા-મોરબી) ના પિતા તેમજ નરેશભાઈ તથા...
મોરબી નિવાસી મંજુલાબેન ફુલતરીયાનું અવસાન
મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી મંજુલાબેન ધીરજલાલ ફુલતરીયા (ઉ.વ.77)તે ધીરજલાલ (92284 17184) ના પત્ની, યોગેશભાઈ (99047 08320)ના માતા તથા કાનજીભાઈ, રામજીભાઈ, અમૃતભાઇ...
મોરબી : ભરતભાઈ દેવરામભાઈ પોપટનું અવસાન
મોરબી : મૂળ નવલખી, હાલ મોરબી નિવાસી ભરતભાઈ દેવરામભાઈ પોપટ (ઉ.વ. 60), તે હંસાબેન (98790 34485)ના પતિ, હાર્દિક (મો. 90998 67572), વર્ષાબેન તથા માનસીના...