મોરબી : કાંતિલાલ હરિલાલ પાટડીયાનું અવસાન

- text


મોરબી : સોની કાંતિલાલ હરિલાલ પાટડીયા (ઉ.વ. ૮૯), તે હરિલાલ વલ્લભદાસ પાટડીયા (વનાળિયાવાળા)ના જયેષ્ઠ પુત્ર તથા મણિલાલ, જયસુખભાઇ, ગીરીશભાઈ, હર્ષદભાઈના પિતાશ્રીનું તા. ૧૮-૧૨-૨૦૨૦ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું સાંજે ૪:૩૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન રાખેલ છે.

- text

 

- text