ટંકારા : ટંકારા હંસાબેન ગુણવંતભાઈ દેવમુરારીનું અવસાન 

- text


ટંકારા : ટંકારા નિવાસી હંસાબેન ગુણવંતભાઈ (ઉ.વ.૭૨),તે સ્વ. ગુણવંતભાઈ જાનકીદાસ દેવમુરારી (પોલીસ)પત્ની,સ્વ. અલ્પેશભાઈ, અલકાબેન જગદીશભાઈ કુબાવત (ટંકારા), હિનાબેન સુરેશભાઈ ખોખાણી (ટંકારા), ચંદ્રિકાબેન જીતેશભાઈ અગ્રાવત (કાલાવડ), સરોજબેન ચત્રભુજ વૈશ્ર્ણવ(ઈશ્ર્વર નગર), લતાબેન હિતેષભાઈ અગ્રાવત (જામરાવલ), અંજુબેન અલ્કેશભાઈ અગ્રાવત (જામરાવલ)ના માતાશ્રીનું તા.૧૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતનુ બેસણુ તા.૧૫ને સોમવારે બપોરે ૩ થી ૫ કલાકે ચિત્રકુટ ધામ, ઉગમણા દરવાજા પાસે, ટંકારા ખાતે રાખેલ છે.સદગતને છ દિકરી હોય અને ભાઈનું ભુંકપમાં અવસાન થતાં દિકરીઓએ દિકરા બની કાંધ આપી નાની દીકરીએ અંત્યેષ્ઠિ સંસ્કાર કર્યા હતા.

- text

- text