મોરબી : કાનજીભાઈ દેવજીભાઈ ઉભડીયાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : મૂળ ખેવારીયા, હાલ જામનગર નિવાસી કાનજીભાઈ દેવજીભાઈ ઉભડીયા (ઉ.વ. 78), તે વિનોદભાઈ તથા ભાવેશભાઇ પિતાનું તા. 07/02/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું...

મોરબી ઢુંવાના ગણેશભાઈ કુંવરજીભાઇ તલસાણીયાનું અવસાન

મોરબી : મૂળ રાણેકપર હાલ ઢુવા નિવાસી ગણેશભાઈ કુંવરજીભાઇ તલસાણીયા (ઉ.વ.96) તે ભુદરભાઈ, વિનોદભાઈ, રમણિકભાઈ તથા રંજનબેન દામજીભાઈ ભાલારાના પિતા અને ખીમજીભાઈના મોટાભાઈનું અવસાન...

અવસાન નોંધની યાદી : 08 મે (08:00 PM)

મોરબી : રોહિતભાઈ (કાનો) નગીનભાઈ રાચ્છનું અવસાન મોરબી: મોરબીવાસી રોહિતભાઈ (કાનો) નગીનભાઈ રાચ્છ ઉ.વ.39 તે, સ્વ.કિશોરભાઈ રતીલાલ રાચ્છના નાનાભાઈ તથા સ્વ.નગીનભાઈ રતીલાલ રાચ્છના પુત્ર તથા...

મોરબી નિવાસી જાવેદભાઈ નાથાણીનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી જાવેદભાઈ હનીફભાઈ નાથાણી (ઉં. વ. 41) તે હનીફભાઈ અબ્દુલભાઈ નાથાણી (બ્લૂ સ્ટાર સિલેક્શન) (મો. નં. 982 5913468)ના પુત્ર અને જાહિરભાઈ...

મોરબીના મણીભાઈ જીવણભાઈ બદ્રકિયાનું અવસાન

મોરબી : મોરબીનિવાસી(મૂળ બરવાળા) મણીભાઈ જીવણભાઈ બદ્રકિયા(ઉ.વ.68), તે નરોત્તમભાઇ, હસુભાઈ, મંગળાબેન હરિલાલ ખારેચા, ઉષાબેન રસિકલાલ પંચાસરા, સરોજબેન અશ્વિનભાઈ બકરાણીયાના મોટાભાઈ, રવિભાઈ અને તેજસભાઈ(રવિ મેટલ...

મોરબી : છોટાલાલ મોહનલાલ વોરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી છોટાલાલ મોહનલાલ વોરાનું તા. 18/01/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 21/01/2021ને ગુરુવારના રોજ સાંજે 4થી 6...

મોરબી : અમરશીભાઈ કેશાભાઈ કાલરીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અમરશીભાઈ કેશાભાઈ કાલરીયાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 13/09/2019ને શુક્રવારના રોજ રાત્રે 8:30 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે....

જેતપર નિવાસી જગજીવનભાઈ ભાડજાનું અવસાન 

મોરબી: મોરબીના જેતપર નિવાસી જગજીવનભાઈ કેશવજીભાઇ ભાડજા (ઉં. વ. 70) તે નીતાબેનના પતિ, દિગેશભાઈ, દિપ્તીબેન અને દિશાબેનના પિતા, કિરીટભાઈ (મો.નં.9824963233)ના ભાઈનું આજરોજ તારીખ 10-07-2022...

વિરાટનગર : યુગ જીજ્ઞેશભાઈ વડસોલાનું અવસાન

મોરબી : વિરાટનગર (રંગપર) નિવાસી યુગ જીજ્ઞેશભાઈ વડસોલા (ઉ.વ. 13), તે જીજ્ઞેશભાઇના પુત્રનું તા. 03/11/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 06/11/2021ને શનિવારે...

મોરબી : જાગૃતિબેન કિરીટભાઈ મહેતાનું અવસાન

મોરબી : ઔદીચ્ય બ્રાહ્મણ મૂળ રવાપર (નદી), હાલ મોરબી નિવાસી જાગૃતિબેન કિરીટભાઈ મહેતા (ઉ.વ. 39), તે કિરીટભાઈ બાબુભાઇ મહેતા (ખમણ હાઉસ)ના પત્ની, દિનેશભાઇ (ઢૂવા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...