મોરબી નિવાસી જાવેદભાઈ નાથાણીનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી જાવેદભાઈ હનીફભાઈ નાથાણી (ઉં. વ. 41) તે હનીફભાઈ અબ્દુલભાઈ નાથાણી (બ્લૂ સ્ટાર સિલેક્શન) (મો. નં. 982 5913468)ના પુત્ર અને જાહિરભાઈ હનીફભાઈ નાથાણી (મો.નં. 9974011477)તથા રહીમભાઈ હનીફભાઈ નાથાણીના ભાઈનું તારીખ 9-4-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-4-2023 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે નવાગામ ભાટિયા મહાજન વાડી, ઝવેરી શેરીના નાકે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text