વિરાટનગર : યુગ જીજ્ઞેશભાઈ વડસોલાનું અવસાન

- text


મોરબી : વિરાટનગર (રંગપર) નિવાસી યુગ જીજ્ઞેશભાઈ વડસોલા (ઉ.વ. 13), તે જીજ્ઞેશભાઇના પુત્રનું તા. 03/11/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 06/11/2021ને શનિવારે સવારે 8થી 11 કલાકે નિવાસસ્થાને રાખેલ છે. લોકીક વ્યવહાર બંધ રાખેલ છે. (નરભેરામભાઇ 99797 64696, લાલજીભાઇ 99231 27441, ધીરજલાલ 99091 95191)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text