મોરબી : કાનજીભાઈ દેવજીભાઈ ઉભડીયાનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : મૂળ ખેવારીયા, હાલ જામનગર નિવાસી કાનજીભાઈ દેવજીભાઈ ઉભડીયા (ઉ.વ. 78), તે વિનોદભાઈ તથા ભાવેશભાઇ પિતાનું તા. 07/02/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 10/02/2020 સોમવારે સવારે 9 થી 11 શાંતિનગર સોસાયટી, નવી પીપળી, તા. મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

- text