જેતપર નિવાસી જગજીવનભાઈ ભાડજાનું અવસાન 

- text


મોરબી: મોરબીના જેતપર નિવાસી જગજીવનભાઈ કેશવજીભાઇ ભાડજા (ઉં. વ. 70) તે નીતાબેનના પતિ, દિગેશભાઈ, દિપ્તીબેન અને દિશાબેનના પિતા, કિરીટભાઈ (મો.નં.9824963233)ના ભાઈનું આજરોજ તારીખ 10-07-2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે તારીખ 11-07-2022 ને સોમવારના રોજ બપોરે 3:00 થી 06:00 સુધી તેઓના નિવાસ સ્થાન ઉમિયાનગર-2, રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યું છે. તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text