મોરબી : રામજીભાઈ હીરાભાઈ ચાવડાનું અવસાન

- text


મોરબી : મૂળ આદરણાંના વતની હાલ મોરબી નિવાસી ભુવાશ્રી રામજીભાઈ હીરાભાઈ ચાવડા (ઉ.વ.70) તે સુરેશભાઈ તથા નરેન્દ્રભાઈના પિતા તેમજ ખીમજીભાઈના મોટાભાઈ તેમેજ રિપોર્ટર કિશોરભાઈ ચાવડાના ભાઈજીનું તા.25ના રોજ અવસાન થયું છે. તેમની સ્મશાનયાત્રા આજે સાંજે 5 વાગ્યે તેમના નિવાસસ્થાને સો ઓરડી, ચામુંડા નગરથી નીકળશે અને વેજીટેબલ રોડ પરના વિધુત સ્મશાનગૃહ, સોનપુરી ખાતે પોહચશે.

- text