મોરબી : કાવઠિયા શામજીભાઈ રાઘવજીભાઇનું અવસાન

- text


મોરબી : કાવઠિયા શામજીભાઈ રાઘવજીભાઇ (ઉમર વર્ષ 79), તે ચંદુલાલભાઈ (97276 32600)અને અશ્વિનભાઈ (99139 66600)ના પિતાનું તારીખ 06/09/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તારીખ 09 ને ગુરુવારના રોજ બેલા સમાજવાડી ખાતે સવારના 8થી 10 વાગ્યા સુધી રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text