મોરબી : વિનોદભાઈ ધનજીભાઈ પીઠડીયાનું અવસાન , સોમવારે ઉઠમણું

- text


મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના વિનોદભાઈ ધનજીભાઈ પીઠડીયા ( ઉ.વ.-૬૬) તે સ્વ ધનજીભાઈ ચકુભાઈ પીઠડીયાના પુત્ર તથા વિજયભાઈ (વિજય સુટવાલા-મોરબી) ના પિતા તેમજ નરેશભાઈ તથા જયેશભાઇ (માસ્ટર પરફેકશન-મોરબી) ના મોટાભાઈ અને સ્વ બેચરભાઇ દામજીભાઈ ચૉહાણ ( નાગડા વાસ વાળા)ના જમાઈ તેમજ હસમુખભાઈ, દિપકભાઈ, હષઁદભાઈ ચૌહાણના બનેવીનું તા:-૮|૧૨|૨૦૧૯ના રોજ અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૯|૧૨|૨૦૧૯ ને સોમવાર ના રોજ સાંજે ૫|૦૦ થી ૫|૩૦ કલાકે દરજી જ્ઞાતિ ની વાડી, લખધીર વાસ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text