મોરબી નિવાસી મંજુલાબેન ફુલતરીયાનું અવસાન 

- text


મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી મંજુલાબેન ધીરજલાલ ફુલતરીયા (ઉ.વ.77)તે ધીરજલાલ (92284 17184) ના પત્ની, યોગેશભાઈ (99047 08320)ના માતા તથા કાનજીભાઈ, રામજીભાઈ, અમૃતભાઇ તથા રતિલાલના ભાભીનું તા. 4/4/2022ને સોમવારના રોજ અવસાન થયું છે.તેમનું બેસણું તા. 7/4/2022 ને ગુરુવારે સવારે 8થી10 કલાકે અનુપમ સોસાયટી, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text