મોરબીમાં 14મીએ તોરણીયાનું રામામંડળ રમાશે

- text


મોરબી : શહેરની ઉમા રેસીડેન્સી સોસાયટી ખાતે આગામી 14મી એપ્રિલે તોરણીયાનુ રામામંડળ ભજવાશે.

- text

ઉમા રેસીડેન્સી સોસાયટીના પ્રમુખ કાવર ખોડીદાસ ત્રિકમજીભાઈ તથા ઉપપ્રમુખ સતિષભાઈ છગનભાઇ માકાસણાની આગેવાનીમાં ઉમા રેસીડેન્સી સોસાયટી, હળવદ રોડ, આઈટીઆઈની બાજુમાં મોરબી-2 ખાતે આગામી તા.14/4/2022 ને ગુરુવારે નકલંકધામ તોરણીયાનુ રામામંડળ રમાશે. રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

- text