રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરાનું અવસાન

- text


મોરબી : રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરા (ઉ.વ.17) તે અમૃતલાલ પરસોતમભાઈ ઘોડાસરાના દીકરી તથા પ્રાગજીભાઈ પરસોતમભાઈ ઘોડાસરા, નાગજીભાઇ પરસોતમભાઈ ઘોડાસરા, રમેશભાઈ પરસોતમભાઈ ઘોડાસરાના ભત્રીજીનું તા.૧૧ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.૧૩ને ગુરુવારના રોજ રાત્રે ૮:૩૦ વાગ્યે રાજપર(કું) ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.

અમૃતલાલ પરસોતમભાઈ ઘોડાસરા (9662771472)

પ્રાગજીભાઈ પરસોતમભાઈ ઘોડાસરા(9662005098)

- text

- text