મોરબી: હેમીબેન કાનજીભાઈ ભીમાણીનું અવસાન

- text


મોરબી : મૂળ ચમનપર અને હાલ મોરબી નિવાસી હેમીબેન કાનજીભાઈ ભીમાણી તા. 26ને શુકવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિરિથતીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા. 29 ને સોમવારના રોજ 4થી 6 વાગ્યા સુધી 301, બાલાજી એપાર્ટમેન્ટ, નિકુજ પાર્ક સોસાયટી, મેઘાણી વિઘાલય પાસે, અવની પાર્ક મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

(ચુનીલાલ પોપટભાઈ ભીમાણી મો. 96648 16965,
જયેશભાઈ કાનજીભાઈ ભીમાણી મો. 99254 74196,
દિપ્તીબેન જયેશભાઈ ભીમાણી મો. 70167 17778,
વીજુબેન મનસુખભાઈ ફુલતરીયા મો. 98254 83846)

- text