મોરબી : રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવેનું નિધન, કાલે શુક્રવારે ઉઠમણું

- text


મોરબી : મોરબી નિવાસી ગં.સ્વ. રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવે(ઉ.84) તે સ્વ.મહેન્દ્રભાઈ ચત્રભુજ દવેના ધર્મપત્ની, સ્વ. હર્ષવધનભાઈ, આશિષભાઈ, દર્પણભાઈ, નમ્રતાબેનના માતૃશ્રી, આદિત્ય, દિવ્યેશા, વત્સલના બા તથા શિવના નાનીનું તા.9ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું 10ને શુક્રવારના રોજ સાંજે 4થી 5 શ્રીમાળી બ્રાહ્મણ યજુર્વેદી ભોજનશાળા,

- text

સુતાર શેરી, નાની બજાર, મોરબી ખાતે રાખેલ છે.

- text