મોરબી નિવાસી દુલેરાય (નાનુભાઈ) વેદનું અવસાન 

મોરબી : મૂળ નવગામ ભાટીયા હાલ મોરબી નિવાસી દુલેરાય (નાનુભાઈ) વિઠ્ઠલદાસ વેદ (ઉં. વ. 79) તે પ્રેમિલાબેન વેદના પતિ, સ્વ. સુરેશભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ....

રવાપર નિવાસી વનીતાબેન વારેવરીયાનું અવસાન  

મોરબી : રવાપર નિવાસી વનીતાબેન રમેશભાઈ વારેવરીયા (ઉં. વ. 49) તે રમેશભાઈ મહાદેવભાઈ વારેવરીયાના પત્ની, મહાદેવભાઇ બુટાભાઈ વારેવરીયાના પુત્રવધુ, ઋત્વિકભાઈ રમેશભાઈ વારેવરીયાના માતા, અશોકભાઈ...

રાજકોટ નિવાસી શારદાબેન ધામેચાનું અવસાન 

મોરબી : મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિના મૂળ મોરબી હાલ રાજકોટ નિવાસી શારદાબેન વ્રજલાલ ધામેચા તે વ્રજલાલ રાઘવજી ધામેચાના પત્ની, સ્વ.હર્ષદભાઈ, મનીષભાઈ અને અંજનાબેનના...

મોરબી : નાની વાવડી નિવાસી હરખજીભાઈ ગામીનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી હરખજીભાઈ રામજીભાઈ ગામીનું તારીખ 27-9-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-9-2023 ને શુક્રવારના રોજ સવારે...

રાજપર (કું) નિવાસી નરભેરામભાઈ ગોકળભાઇ ચારોલાનું અવસાન

મોરબી : રાજપર (કું) નિવાસી નરભેરામભાઈ ગોકળભાઇ ચારોલા તે નાથાલાલ ગોકળભાઈ ચારોલા તથા અમરશીભાઈ ગોકળભાઈ ચારોલાના ભાઈનું તા26ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું...

ધુનડા નિવાસી વાલજીભાઈ રંગપરિયાનું અવસાન 

મોરબી : મુળ ધુનડા નિવાસી વાલજીભાઈ ખીમજીભાઇ રંગપરીયા (ઉ.વ.85) તે પ્રભુભાઈ વાલજીભાઈ રંગપરિયા, જગજીવનભાઈ વાલજીભાઈ રંગપરીયા, કાંતિલાલ વાલજીભાઈ રંગપરીયાના પિતા તથા દુર્લભજીભાઈ ખીમજીભાઈ રંગપરીયા,...

મોરબી નિવાસી રાકેશભાઈ પંડ્યાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ રાકેશભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા તે અંબાપ્રસાદભાઈ ગીરધરલાલ પંડ્યાના પુત્ર, દીપકભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા (મો.નં. 9228174741)ના મોટાભાઈ, મિત અને કાવ્યાના...

મોરબીના એડવોકેટ ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી અવસાન

મોરબી : મોરબીમાં રહેતા અને એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરતા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું ગતરાત્રીના હાર્ટ એકેટથી અવસાન થયું હતું. ગતરાત્રીના હૃદયરોગનો હુમલો આવતા ભુપેન્દ્રસિંહ જાડેજાનું...

મોરબી નિવાસી મનોજકુમાર દેસાઈનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી મનોજકુમાર ગોરધનભાઈ દેસાઈ (ઉ.વ.37) તે ગોરધનભાઈ વાલજીભાઈ દેસાઈના પુત્રનું તારીખ 21/9/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 23/9/2023ને શનિવારે...

મોરબી નિવાસી મહાદેવભાઇ કુકરવાડિયાનું અવસાન 

મોરબી : મૂળ તરધરી હાલ મોરબી નિવાસી મહાદેવભાઇ નાથાભાઈ કુકરવાડીયા (ઉ.વ.79) તે હરિભાઈ નાથાભાઈ કુકરવાડિયા (99130 52052)ના ભાઈ, નરેશભાઈ મહાદેવભાઇ કુકરવાડિયા (98989 95808), જીતેન્દ્રભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના સુખપર પાટીયા નજીક ઈકો કાર પલટી : છ ઈજાગ્રસ્ત

હાજીપીરથી સુરેન્દ્રનગર પરત જતા પરિવારને હળવદ નજીક નડ્યો અકસ્માત હળવદ : શુક્રવારે મોડી સાંજે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે ઈકો કાર ડિવાઇડર...

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...