મોરબી : મોડપર નિવાસી વિપુલભાઈ બડધાનું અવસાન

મોરબી : મોડપર નિવાસી વિપુલભાઈ શામજીભાઈ બડધા તે શામજીભાઈ પ્રેમજીભાઈ બડધાના પુત્ર, નિકિતાબેન વિપુલભાઈ બડધાના પતિ, રાહુલભાઈ શામજીભાઈ બડધાના ભાઈ, રુદ્રવીર વિપુલભાઈ બડધાના પિતા...

મોરબી નિવાસી નેમકુમાર હસમુખભાઈ મહેતાનું અવસાન 

મોરબી : મૂળ વીરપર હાલમાં મોરબી નિવાસી નેમકુમાર(ભૂરો) હસમુખભાઈ મહેતા તે હસમુખભાઈ દિપચંદના પુત્ર અને સ્વ. દિપચંદ ઝુંઝાભાઈના પૌત્રનું તા. 17 ને બુધવારના રોજ...

મોરબી : જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયાનું અવસાન 

મોરબી : મોરબીના જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયા (ઉ.વ.73) તે હરેશભાઈ, દિનેશભાઈ, રાજેશભાઈ અને અશોકભાઈના કાકાનું તા. 17ને બુધવારના અવસાન થયું છે.

મોરબી નિવાસી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયાનું અવસાન

મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી દીપકભાઈ ધરમશીભાઈ કોઠીયાના માતૃશ્રી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયા, ઉં.82નું તા.16નાં રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.19ને શુક્રવારના...

મોરબી નિવાસી હરગોવિંદભાઈ રાવલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હરગોવિંદભાઈ નટવરલાલ રાવલ ઉ.91 તે હિમાંશુભાઈ રાવલ (ગાંધીનગર), કૌશિકભાઇ રાવલ ( રેલવે ટીટી રાજકોટ), ડો.તૃપ્તિબેન દવે (મોરબી)ના પિતાજી તેમજ જયેશભાઇ...

મોરબી નિવાસી ધરમકુમાર કૈલાનું અવસાન

મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી ધરમકુમાર કાંતિલાલ કૈલા (ઉં. વ.24) તે કાંતિલાલ કેશવજીભાઈ કૈલાના પુત્ર, ખીમજીભાઈ કેશવજીભાઈ કૈલા, રમેશભાઈ કેશવજીભાઈ કૈલા, મનસુખભાઈ...

મોરબી : પુષ્પાબેન ગુણવંતરાય રાવલનું અવસાન

મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી પુષ્પાબેન ગુણવંતરાય રાવલ ( નિવૃત શિક્ષિકા-મિડલ સ્કૂલ) તે સ્વ.જયશંકરલાલ રાવલના પુત્રવધુ, ગુણવંતભાઈ રાવલના ધર્મપત્ની, હિરેનભાઈ તથા...

મોરબીના ગાંધીનગર નિવાસી ત્ર્યંબકલાલ રેવાશંકર પંડ્યાનું અવસાન

મોરબી : મોરબીના ગાંધીનગર નિવાસી ત્ર્યંબકલાલ રેવાશંકર પંડ્યા ઉ.95 તે જગદીશચંદ્ર, સ્વ.દિનેશભાઇ, મહેશભાઈ અને ભરતભાઈના પિતા તેમજ શાસ્ત્રી ઉદયભાઈ, ધવલભાઈ, સુરજભાઈ, હાર્દિકભાઈ, રાહુલભાઈ અને...

મોરબી નિવાસી ભાવેશભાઈ મારવણીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ભાવેશભાઈ કરશનભાઈ મારવાણીયા (ઉં.વ. 38) તે કરશનભાઈ મારવાણીયાના પુત્ર, કાનજીભાઈ મારવાણીયા, ડાયાભાઈ મારવાણીયા, અમરસીભાઈ મારવાણીયાના ભત્રીજા, કેતનભાઈ મારવાણીયા, જીતેન્દ્રભાઈ મારવાણીયા,...

મોરબી નિવાસી શારદાબેન કાલરીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી શારદાબેન દુર્લભજીભાઈ કાલરીયા તે અમિત દુર્લભજીભાઈ કાલરીયા (મો. નં. 94267 84167) ના માતાનું તારીખ 13-1-2024 ને શનિવારના રોજ અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...

મોરબી તાલુકાના 16 ગામોમાં કાલે શનિવારે ક્ષત્રિય સમાજનો ધર્મ રથ ફરશે

  મોરબી : પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ -2 શરૂ કરી દીધો છે. જેના ભાગ રૂપે ક્ષત્રિય સમાજનો ધર્મરથ ગામેગામ ફરી રહ્યો...

મોરબીમાં સત્સંગી જીવન કથામાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી : મોરબી સન સીટી ગ્રાઉન્ડમાં સત્સંગી જીવન કથા અને ઘર સભામાં પૂજ્ય સદગુરુ નિત્યસ્વરૂપદાસજીસ્વામી અને પૂજ્ય સદગુરુ પ્રેમપ્રકાશદાજીસ્વામીના આશીર્વાદથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન...

લજાઈ ચોકડી પાસે ગેરકાયદે રેતી વહન કરતા 2 ડમ્પર પકડી પાડતું ખાણ ખનીજ વિભાગ

મોરબી: ખાણ ખનીજ વિભાગની ટીમે ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પાસે ગેરકાયદેસર ખનીજ વહન કરતા બે ડમ્પરને ઝડપી લઈને મુદામાલ ટંકારા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો...